National
ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા
શ્રદ્ધા, શાંતિ અને દિવ્યતાનું સંગમ સ્થાન એટલે પ્રેરણાપીઠ તીર્થધામ...
શ્રદ્ધા, શાંતિ અને દિવ્યતાનું સંગમ સ્થાન એટલે પ્રેરણાપીઠ તીર્થધામ...
આજે આ પાવન તીર્થધામના દર્શન કરી અદ્ભુત આત્મિક શાંતિનો અનુભવ થયો. પ્રભુના ચરણોમાં વંદન કરી સમસ્ત જનતાના સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી.
આજે આ પાવન તીર્થધામના દર્શન કરી અદ્ભુત આત્મિક શાંતિનો અનુભવ થયો. પ્રભુના ચરણોમાં વંદન કરી સમસ્ત જનતાના સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી.