धर्म
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તડામાર તૈયારીઓમાં બહેન/દીકરીઓ પણ જોડાઈ છે.
યુવા પેઢી ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે..
યુવા પેઢી ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે..