🔥 TRENDING આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે... चोरी के दो बाइक और एक मोटर के साथ पांच... એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમત... L c b હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત ક... જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ચા...
11 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ
Religion

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ

✍️ Reporter: Nishit Shah 🗓 11 Jul 2026, 02:20 PM 👁 34

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તડામાર તૈયારીઓમાં બહેન/દીકરીઓ પણ જોડાઈ છે.

યુવા પેઢી ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે..
📲Get App