स्थानीय
પવિત્ર શ્રાવણ માસ — ભક્તિ અને આસ્થાનો મહિનો “
यहाँ देखें:
▶️ YouTube
આજે રોજ મોરીલા ગામમાં ઈ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો.
અહેવાલ: અમરત ગોહિલ
પવિત્ર શ્રાવણ માસ — ભક્તિ અને આસ્થાનો મહિનો
“હર હર મહાદેવ… 🙏
આજે રોજ મોરીલા ગામમાં ઈ
શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો.
મોરીલા ગામના શિવ ભગવાનની સ્થાપના પરમ પૂજ્ય હરદેવપરી બાપજી હસ્તે કરવામાં આવેલ છે.
આ પાવન માસમાં શિવભક્તો મંદિરે જઈ ભગવાન શિવના દર્શન કરી, પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
અને 50 વર્ષ થી શનિવાર અને સોમવારે દરરોજ ભક્તિ ભજન રાખવામાં આવે છે
આ તસવીર માં પણ ભક્તો પવિત્ર શિવ મંદિરના સાનિધ્યમાં એકત્રિત થઈ ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ રહ્યા છે.
પવિત્ર શ્રાવણ માસ — ભક્તિ અને આસ્થાનો મહિનો
“હર હર મહાદેવ… 🙏
આજે રોજ મોરીલા ગામમાં ઈ
શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો.
મોરીલા ગામના શિવ ભગવાનની સ્થાપના પરમ પૂજ્ય હરદેવપરી બાપજી હસ્તે કરવામાં આવેલ છે.
આ પાવન માસમાં શિવભક્તો મંદિરે જઈ ભગવાન શિવના દર્શન કરી, પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
અને 50 વર્ષ થી શનિવાર અને સોમવારે દરરોજ ભક્તિ ભજન રાખવામાં આવે છે
આ તસવીર માં પણ ભક્તો પવિત્ર શિવ મંદિરના સાનિધ્યમાં એકત્રિત થઈ ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ રહ્યા છે.