🔥 TRENDING President Droupadi Murmu Arrives in Ra... Female Elephant and Calf Killed in Tra... Tamil Nadu CM Vijay Urges Zero Corrupt... TN BJP Chief Faces Complaint Ujjain Schoolgirls Protest MP Current Affairs Update
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ મહોત્સવ ઉજવાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Aug 2026, 11:47 AM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ૮૦મો સ્વતંત્રતા દિવસ પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો.

૧૫ ઓગસ્ટ, શનિવાર, અમદાવાદમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ ઉજવણી યોજાઈ.

આ પર્વમાં રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની અનોખી ઊર્જા અનુભવી હતી.

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૧૫,૦૦૦ કરતાં વધુ હરિભક્તો જોડાયા હતા, જેના કારણે આ ઉજવણી વધુ જલદી બની ગઈ.
📲Get App