National
સ્વાતંત્ર પર્વ પર માંગરોળ ના સામાજિક કાર્યકર શ્રી દર્પણ ભાઈ પરમાર દ્વારા એક સુંદર મોહિમ
Watch on:
▶️ YouTube
૮૦ માં સ્વાતંત્ર પર્વ ની સમગ્ર દેશ ભર માં ઉજવણી હર્ષોલાસ સાથે થઈ રહી છે ત્યારે માંગરોળ ના એક યુવાન દર્પણ ભાઈ પરમાર એક સુંદર અનુકરણીય સત્કાર્ય લઈ ને આવ્યા છે જેમાં નગર માં વિવિધ સ્થાનો પર તિરંગા સુરક્ષા પેટી રાખવા માં આવેલી છે જેમાં જાગૃત પ્રત્યેક નાગરિક રસ્તા પર પડેલા રઝળતા કે તૂટેલા તિરંગા પધરાવી અને તિરંગા નું સન્માન જાળવી શકે છે મિત્રો તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ રાષ્ટ્ર નું સ્વાભિમાન રાષ્ટ્ર ની બુલંદ તકદીર ની તસવીર છે આ મુહિમ ને લોકો હર્ષ સહિત સ્વીકારી અને એમના આ અનુકરણીય કાર્ય ને બિરદાવી રહ્યા છે