રાજુલા મશાલ રેલી
Watch on:
▶️ YouTube
રાજુલા શહેરમાં 14મી ઓગસ્ટ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલ સંઘવી રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ મયુર દાદા દવે તથા ભાજપના કાર્યકર્તા બધા હાજર રહ્યા માર્કેટિંગ યાર્ડ થી રાજુલાની મુખ્ય બજારમાં તેમજ રાજુલા ટાવર સહિત મશાલ રેલી કાઢવામાં આવી હતી