Local
સોનવાડી ગામમાં અંબિકા નદીમાં વિનાશક પૂર, માજી સરપંચની મુલાકાત
Watch on:
▶️ YouTube
23 જુલાઈના રોજ અંબિકા નદીમાં આવેલા વિનાશક પુરથી સોનવાડી ગામમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. માજી સરપંચ રમેશભાઈ હળપતિએ ગામની હાલત અંગે માહિતી આપી.
23 જુલાઈના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં અંબિકા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પુરના કારણે ગામની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
માજી સરપંચ શ્રી રમેશભાઈ હળપતિએ આ પરિસ્થિતિની જાણકારી આપવા માટે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ગામના લોકો હાલ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ આ આજુબાજુના ગામડાઓ ના રહીશો, સરકારશ્રી, એનજીઓ એ તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી છે જેના કારણે સોનવાડી ગામ રિકવરી પર છે
તેઓએ જણાવ્યું કે પૂરના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોની જીવનશૈલી પર અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા મદદની કામગીરી શરૂ કરવામાં આવી છે,
માજી સરપંચ શ્રી રમેશભાઈ હળપતિએ આ પરિસ્થિતિની જાણકારી આપવા માટે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે ગામના લોકો હાલ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ આ આજુબાજુના ગામડાઓ ના રહીશો, સરકારશ્રી, એનજીઓ એ તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી છે જેના કારણે સોનવાડી ગામ રિકવરી પર છે
તેઓએ જણાવ્યું કે પૂરના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોની જીવનશૈલી પર અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા મદદની કામગીરી શરૂ કરવામાં આવી છે,