स्थानीय
કામરેજ ના ડુંગરા ગામે આવેલ આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.
કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલ આશ્રમ શાળામાં કામરેજ તાલુકા હળપતિ -આદિવાસી સેવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.
કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલ આશ્રમ શાળામાં કામરેજ તાલુકા હળપતિ -આદિવાસી સેવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.