🔥 TRENDING Goa CM Pramod Sawant Opens 15th Goa Ma... Silambarasan’s ‘STR51’ Delayed – Produ... Manipur Governor Urges Resilience and... Manipur Film Pioneer’s 15 Rare 8mm Ree... Manipur CM Urges Focus on Strengthenin... Tripura Faces Power Woes
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શિક્ષણ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 08 Aug 2026, 11:12 AM 👁 4
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણ

દેવગઢ બારીયા સોનીની વાડી ખાતે શ્રી મહેશ પ્રજાપતિ તથા દક્ષાબેન નો વિદાય સમારંભ યોજાયો
આજરોજ દેવગઢ બારીયા તાલુકાના દે.બારીયા ખાતે આવેલી સોની પંચ ની વાડી માં સાબરકાંઠા ના દંપતિ શ્રી મહેશભાઈ તથા દક્ષાબેન પ્રજાપતિ નો પોતાના વતન મા ફેરબદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.તાલુકા ના બી આર.સી શ્રી ઘમેશભાઈ,તાલુકા ના સી.આર.સી , તાલુકાના આચાર્ય શ્રી ઓ, સોસાયટી ના સભ્ય શ્રીઓ,તથા સાબરકાંઠા ના બારીયા માં રહેતા શિક્ષકૌ તથા સ્વામીનારાયણ મંદિર ના હરિભક્તો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.પાથના ભાવનાબેન સોની કરી.આવેલા મહેમાનો નુ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું.ઘમેશભાઈ એ બન્ને ને જે જગ્યાએ જવાનાં છે ત્યાં બાળકોને સારા સંસ્કાર આપવા ભણાવવા નું શિક્ષણ આપવા નું કામ કરી સારાં બાળકો અભ્યાસ કરીને સારા ડોક્ટર સારા અઘિકારી બને તે માટે નું માર્ગદર્શન આપ્યું.તેઓ બારીયા માં રહ્યા ત્યાં સુધી સંતો હરીભક્તો ને કદાપિ ભુલી શકાશે નહીં.આમ આ કાર્યક્રમમાં દરેક હરિભકતો. નો આભાર માન્યો.
📲Get App