🔥 TRENDING హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... The Tribune logs surge in 'house to ho...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
PM મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો
National

PM મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો

✍️ Reporter: Makvana Jaydip 🗓 15 Aug 2026, 10:26 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 ઓગસ્ટના રોજ
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 13મી વખત તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ તેમણે દેશવાસીઓને સંબોધન કર્યું અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App