EWS માટે મોટા સમાચાર! આવક મર્યાદા ₹6 લાખથી વધીને ₹10 લાખ થઈ શકે
EWS માટે મોટા સમાચાર! આવક મર્યાદા ₹6 લાખથી વધીને ₹10 લાખ થઈ શકે
આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. હાલની ₹6 લાખની આવક મર્યાદા વધારીને ₹10 લાખ કરવામાં આવે તેવી ચર્ચા છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો હજારો વિદ્યાર્થીઓ, યુવાનો અને EWS લાભાર્થી પરિવારોને તેનો સીધો લાભ મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
👉 ગુજરાત અને દેશના તાજા સમાચાર માટે અમારું પેજ ફોલો કરો.
આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. હાલની ₹6 લાખની આવક મર્યાદા વધારીને ₹10 લાખ કરવામાં આવે તેવી ચર્ચા છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો હજારો વિદ્યાર્થીઓ, યુવાનો અને EWS લાભાર્થી પરિવારોને તેનો સીધો લાભ મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
👉 ગુજરાત અને દેશના તાજા સમાચાર માટે અમારું પેજ ફોલો કરો.