પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.