🔥 TRENDING Shraddha Walkar Case: Hearing Postpone... Bihar Youth Drowns in Nepal's Phewa La... Darbhanga Kidnapping Muzaffarpur Businessman Murder Bihar: Double Murder Accused Arrested Indore's Ralamandal Sanctuary Attracts...
12 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

પ્રાંતિજ જોગણી મંદિરમાં ચોરી, CCTV: દાનપેટીનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ફરાર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 09:43 AM 👁 41
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં આવેલા માં જોગણી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર સ્થિત આ મંદિરમાંથી અજાણ્યા બે તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી ₹12 હજારથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
📲Get App