BAPS Relief Work Valsad, India
BAPS Relief Work Valsad, India
અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આજુ બાજુના વિસ્તારોમાં આભ ફાટ્યા છે. આ વિસ્તારોની અંદર અતિવરસાદને કારણે ત્યા ખૂબ પાણી ભરાયા છે ત્યાના જન જીવન ખોરવાયું છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા આ સમયે મદદ (લોક સેવા) માટે આગળ આવી છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં BAPS સંસ્થાના સંતો અને કાર્યકરો સેવા માટે દોડી આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા અને અન્ય રાહત કાર્યોમાં જોડાયા છે
અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આજુ બાજુના વિસ્તારોમાં આભ ફાટ્યા છે. આ વિસ્તારોની અંદર અતિવરસાદને કારણે ત્યા ખૂબ પાણી ભરાયા છે ત્યાના જન જીવન ખોરવાયું છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા આ સમયે મદદ (લોક સેવા) માટે આગળ આવી છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં BAPS સંસ્થાના સંતો અને કાર્યકરો સેવા માટે દોડી આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા અને અન્ય રાહત કાર્યોમાં જોડાયા છે