कृषि
હિંમતનગર APMCમાં 31 દુકાનોને છાંયાનો અભાવ,ખેડૂતોનું શાકભાજી બગડ્યું..
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર APMCમાં 31 દુકાનોમાં છાંયાનો વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસામાં ખેડૂતોનું શાકભાજી બગડ્યું, જ્યારે બજારનું વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યું..
સાબરકાંઠા જિલ્લાની-:
હિંમતનગર એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી (APMC)માં 31 દુકાનોમાં છાંયાનો વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોનું શાકભાજી બગડ્યું.માર્કેટનું વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવતું હોવા છતાં,આ દુકાનોમાં કોઈ છત કે છાંયાનો પ્રદાન કરવામાં આવ્યો નથી,જે બજારની બેદરકારી તરીકે ગણવામાં આવી રહી છે..
છાંયાનો અભાવને કારણે ભારે વરસાદમાં શાકભાજી પલળી ને નાશ પામ્યો,જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું અને સ્થાનિક પુરવઠા પર અસર પડી.
હિંમતનગર એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી (APMC)માં 31 દુકાનોમાં છાંયાનો વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોનું શાકભાજી બગડ્યું.માર્કેટનું વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવતું હોવા છતાં,આ દુકાનોમાં કોઈ છત કે છાંયાનો પ્રદાન કરવામાં આવ્યો નથી,જે બજારની બેદરકારી તરીકે ગણવામાં આવી રહી છે..
છાંયાનો અભાવને કારણે ભારે વરસાદમાં શાકભાજી પલળી ને નાશ પામ્યો,જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું અને સ્થાનિક પુરવઠા પર અસર પડી.