🔥 TRENDING PM Modi Inquires About Sukhbir Badal's... Assam Christian Forum Welcomes JPC Scr... Delhi Celebrates Swami Karapatri Jayan... Rs 3.20 Cr Stadiums Lie Unused સ્વાતંત્ર પર્વની ઉજવણીનો આવ્યો અવસર અમ... અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને થયુ...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝઘડિયામાં AAP આગેવાન રજની વસાવાને High Court દ્વારા જામીન મંજૂર
Politics

ઝઘડિયામાં AAP આગેવાન રજની વસાવાને High Court દ્વારા જામીન મંજૂર

✍️ Reporter: Shahid Mansuri 🗓 13 Aug 2026, 09:00 PM 👁 1
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના ઝઘડિયામાં 45 દિવસથી જેલમાં બંધ AAP આગેવાન રજની વસાવાને High Court દ્વારા જામીન મળ્યો છે. જેલમાંથી બહાર આવતા તેમના સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ભરૂચના ઝઘડિયામાં લાફાકાંડની મોટી ઘટના બની હતી, જેમાં AAPના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને 45 દિવસથી જેલમાં બંધ રાખવામાં આવ્યા હતા. આજે High Court દ્વારા તેમને જામીન મંજૂર કરવામાં આવ્યો છે.

જામીન મળતા જ રજની વસાવાને જેલમાંથી બહાર આવતાં તેમના પરિવારજનો અને સમર્થકોએ હાર પહેરાવીને સ્વાગત કર્યું. આ ઘટના કંપનીમાં આગની ઘટનાના બાદ થયેલા હોબાળા મામલે AAPના ચૈતર વસાવા, રજની વસાવા સહિતના આગેવાનો સામે ગુનો નોંધાયો હતો.

આ ઉપરાંત, AAPના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા પ્રમુખ હજુ જેલમાં જ રહ્યા છે, જેની સામે પણ કાયદેસર કાર્યવાહી ચાલુ છે.
📲Get App