🔥 ट्रेंडिंग લોક સામના ન્યૂઝ ના એડિટર પ્રવીણ મકવાણા... कम्पेटेरे प्रमुख ने चेतावनी: ई‑कॉमर्स... बॉलीवुड हंगामा ने सनी लियोन की 340 तस्... बॉलिवुड हंगामा ने अभिनेत्री त्रिशा कृष... बॉलीवुड हंगामा ने 'अक्सशत 16' वॉलपेपर... टापसी पन्नू ने कंगना राणावत की पृष्ठभू...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 22 अग. 2026, 08:56 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડને લઈને AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
📲Get App