Politics
ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન
ભાવનગર લઠ્ઠાકાંડને લઈને AAPનું વિરોધ પ્રદર્શન
ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.