🔥 TRENDING લોક સામના ન્યૂઝ ના એડિટર પ્રવીણ મકવાણા... Competere chief warns partial e‑commer... Bollywood Hungama releases 340-photo g... Bollywood Hungama publishes 13 new pho... Bollywood Hungama releases 'Aksshat 16... Taapsee Pannu subtly references Kangan...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર લઠ્ઠાકાંડઃ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે AAPનું પ્રદર્શન

✍️ Reporter: Makvana Jaydip 🗓 22 Aug 2026, 08:56 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડને લઈને AAPનું વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

AAPનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને વારંવાર આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
📲Get App