‘જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચી હક માંગો’ના નારા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન : પ્રવીણ રામ AAP
Watch on:
▶️ YouTube
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં અનિશ્ચિત કાળના પ્રતીક ધરણાનું એલાન : પ્રવીણ રામ AAP
સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે મહત્વપૂર્ણ મુદ્દાને લઇને કરી જાહેરાત
ગુજરાતના દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ હોવાથી તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ : પ્રવીણ રામ AAP
દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ મુજબ ૨૮ દિવસથી વરસાદ વગરના વિસ્તારોમાં રાહત આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે : પ્રવીણ રામ AAP
૨૯ તારીખે ખંભાળિયાની વાણિજ્ય કોલેજની બાજુના મેદાનથી ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ થશે : પ્રવીણ રામ AAP
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશનો માત્ર ૬ ટકા વરસાદ નોંધાવા છતાં સરકાર દુષ્કાળ જાહેર કરવામાં કેમ વિલંબ કરે છે? : પ્રવીણ રામ AAP
‘જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચી હક માંગો’ના નારા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન : પ્રવીણ રામ AAP
ઓછો વરસાદ ધરાવતા તમામ ખેતી અને પશુપાલન વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે વીજબિલ માફ કરવાની મુખ્ય માંગ : પ્રવીણ રામ AAP
દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ના નિયમોનો અમલ કરો અથવા ગુજરાતના ખેડૂતોના આક્રોશનો સામનો કરવા તૈયાર રહો : પ્રવીણ રામ AAP
કૃષિમંત્રી માત્ર વાતો કરે છે પણ ખેડૂતો માટે કોઈ યોજના નથી, AAP ખેડૂતોના હક માટે લડત આપશે : પ્રવીણ રામ AAP
ઇસુદાન ગઢવીના સત્યાગ્રહને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમગ્ર ગુજરાતના ખેડૂતો એકઠા થશે : પ્રવીણ રામ AAP
સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે મહત્વપૂર્ણ મુદ્દાને લઇને કરી જાહેરાત
ગુજરાતના દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ હોવાથી તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ : પ્રવીણ રામ AAP
દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ મુજબ ૨૮ દિવસથી વરસાદ વગરના વિસ્તારોમાં રાહત આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે : પ્રવીણ રામ AAP
૨૯ તારીખે ખંભાળિયાની વાણિજ્ય કોલેજની બાજુના મેદાનથી ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ શરૂ થશે : પ્રવીણ રામ AAP
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશનો માત્ર ૬ ટકા વરસાદ નોંધાવા છતાં સરકાર દુષ્કાળ જાહેર કરવામાં કેમ વિલંબ કરે છે? : પ્રવીણ રામ AAP
‘જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચી હક માંગો’ના નારા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન : પ્રવીણ રામ AAP
ઓછો વરસાદ ધરાવતા તમામ ખેતી અને પશુપાલન વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે વીજબિલ માફ કરવાની મુખ્ય માંગ : પ્રવીણ રામ AAP
દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ના નિયમોનો અમલ કરો અથવા ગુજરાતના ખેડૂતોના આક્રોશનો સામનો કરવા તૈયાર રહો : પ્રવીણ રામ AAP
કૃષિમંત્રી માત્ર વાતો કરે છે પણ ખેડૂતો માટે કોઈ યોજના નથી, AAP ખેડૂતોના હક માટે લડત આપશે : પ્રવીણ રામ AAP
ઇસુદાન ગઢવીના સત્યાગ્રહને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમગ્ર ગુજરાતના ખેડૂતો એકઠા થશે : પ્રવીણ રામ AAP