🔥 TRENDING Bihar CM Launches 211 New Colleges Bihar Introduces AI-Powered Classes Bihar: Gram Panchayats Get Tax Levy Po... India Faces England Maharashtra Waives Rs 48,000 Cr Farm D... Maharashtra Voters: Fill SIR Form
16 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા
Education

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા

✍️ Reporter: Sameer Bhalodiya 🗓 16 Jul 2026, 12:47 PM 👁 8

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો આખરે પહોંચવા લાગ્યા છે. શૈક્ષણિક વેકેશન પૂર્ણ થયા બાદ 37 દિવસ પછી વિદ્યાર્થીઓને પુસ્તકો મળતાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવ્યો છે.

જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો આખરે પહોંચવા લાગ્યા છે. શૈક્ષણિક વેકેશન પૂર્ણ થયા બાદ 37 દિવસ પછી વિદ્યાર્થીઓને પુસ્તકો મળતાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવ્યો છે.

આ મુદ્દે Need24News દ્વારા સતત વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યાને વાચા આપવામાં આવી હતી. સમાચાર પ્રકાશિત થયા બાદ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું અને હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ મુદ્દે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. હવે પાઠ્યપુસ્તકોનું વિતરણ શરૂ થયું છે, જેથી વિદ્યાર્થીઓને રાહત મળી છે.
📲Get App