🔥 TRENDING અરવલ્લીના શામળાજીમાં મેશ્વો નદીમાં નવા... मंदिर के पास मिला था 17 दिन का नवजात,... प्रधानमंत्री मोदी के 25 साल के सफर पर... જિજ્ઞાશા ને NRLM લોન સહાયથી દીવેટ વ્ય... અમરેલીમાં બરવાળા બાવીશી ગામના નાગરિકોએ... सेवा संकल्प अभियान में स्वर्गीय बिसाहू...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જલાલપોરમાં ભવ્ય રક્તદાન શિબિર: નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર સેવા સંકલ્પ અભિયાન

✍️ Reporter: Chandrakant Mistry 🗓 18 Sep 2026, 02:10 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે..

શિબિરમાં અનેક સ્વયંસેવકો અને રહેવાસીઓ ભાગ લેશે, જેમાંથી વધુ માં વધુ લોકો રક્તદાન કરશે.
📅 તારીખ: ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ સુધી
📍 સ્થળ: વી. એમ. પટેલ એન્ડ એસ. જે. પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, દેલવાડા

રક્તદાન એક સેવાકીય કાર્ય છે.
તમારા રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદ મળી શકે છે.

આવો, રક્તદાન કરીને માનવતાની સેવામાં સહભાગી બનીએ.

ભારતીય જનતા પાર્ટી, નવસારી જિલ્લા.
📲Get App