🔥 ट्रेंडिंग दार्जीलिंग में खिलौना ट्रेन कार शेड दु... टीएमसी सांसद ने कहा, पश्चिम बंगाल सरका... सुब्रत शांडिल्य: खिलौना हवाई जहाज़ से... जैशंकर बोले, गंगा संधि नवीनीकरण में बि... HUDCO ने DIPAM की मंजूरी के बाद बिहार... टुकराम मुंढे की एफ़डीए जाँच में ईटक्लब...
03 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સમિરભાઈ દતાણીનું 57મું રક્તદાન, જુનાગઢમાં ગિરનારી ગ્રૂપને પ્રેરણા

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 03 सित. 2026, 03:14 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના ગિરનારી ગ્રૂપના અગ્રેસર સમિરભાઈ દતાણીએ 57મી વાર રક્તદાન કરીને સેવા અને સમર્પણનું ઉદાહરણ સ્થાપિત કર્યું.

જૂનાગઢના પ્રેરણાદાયી ગિરનારી ગ્રૂપના અગ્રેસર અને સેવાના હરતું-ફરતું નામ શ્રી સમીરભાઈ દતાણીએ 57મી વખત રક્તદાન કરીને માનવસેવાર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમિરભાઈનું મૌન અને સેવા પ્રત્યેનું સમર્પણ "જ્યારે શબ્દો વિરામ લે છે, ત્યારે સાચી સેવા શરૂ થાય છે; મૌનની તાકાત અનેકગણી હોય છે" જેવા વિચારોમાં સ્પષ્ટ થાય છે, જે ગિરનારી ગ્રૂપની સેવા યાત્રાને વધુ મજબૂત બનાવે છે.

શિવમ્ ચક્ષુદાન - આરેણા, વંદેમાતરમ્ ગ્રૂપ, સંજીવની નેચર ફાઉન્ડેશન, માંગરોળ સહિત અનેક સંગઠનો દ્વારા સમીરભાઈને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યું છે.

"રક્તદાન એ જ મહાદાન" સૂત્રને ચરિતાર્થ કરતા સમીરભાઈ અને ગિરનારી ગ્રૂપની સેવાયાત્રા અવિરત ચાલતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
📲Get App