Local
અમદાવાદમાં 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ, સુરક્ષા સેવા વધુ ઝડપી
રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ થશે.
અમદાવાદ, 25 ઓગસ્ટ 2026: રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે આવતીકાલે 500 નવા જનરક્ષક વાહનોનું લોન્ચ થશે。
જનરક્ષક વ્યવસ્થાએ છેલ્લા 11 મહિનામાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ આપ્યો છે અને 3.93 લાખથી વધુ કેસોમાં સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી કરી નિરાકરણ લાવવામાં આવ્યું છે。
નવા 500 વાહનો સેવામાં જોડાતા ઇમરજન્સી કોલ્સ પર પહોંચવાની કામગીરી વધુ ઝડપી બનશે અને નાગરિકોને સ્થળ પર તાત્કાલિક મદદ મળશે, જે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે。
દરેક કૉલ પાછળ એક આશા અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ — આ ભાવના સાથે જનરક્ષક સેવા રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે。
જનરક્ષક વ્યવસ્થાએ છેલ્લા 11 મહિનામાં 49.24 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સનો સફળ પ્રતિસાદ આપ્યો છે અને 3.93 લાખથી વધુ કેસોમાં સ્થળે જ તાત્કાલિક કાર્યવાહી કરી નિરાકરણ લાવવામાં આવ્યું છે。
નવા 500 વાહનો સેવામાં જોડાતા ઇમરજન્સી કોલ્સ પર પહોંચવાની કામગીરી વધુ ઝડપી બનશે અને નાગરિકોને સ્થળ પર તાત્કાલિક મદદ મળશે, જે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે。
દરેક કૉલ પાછળ એક આશા અને દરેક જનરક્ષક પાછળ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ — આ ભાવના સાથે જનરક્ષક સેવા રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે。