National અમરેલીના માનવભક્ષી 4 સિંહોને મળશે આજીવન કેદની સજા: ✍️ Reporter: Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 12:05 PM 👁 11 અમરેલીના માનવભક્ષી 4 સિંહોને મળશે આજીવન કેદની સજા: જુનાગઢના સક્કરબાગ ઝુના પાંજરામાં કેદ કરાશે, હવે ક્યારેય જંગલમાં નહિ હરીફરી શકે