🔥 TRENDING Himachal ex-servicemen delegation to m... Former CM Jairam Thakur slams Himachal... The Tribune Reports Global Acclaim for... Elderly Driver’s Car Stuck on GMADA‑Ex... Four to Five Hour Power Cut Leaves Moh... Heavy Rain Submerges Roads in Over Ten...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25મી વર્ષગાંઠ પર સેવા સંકલ્પ અભિયાનમાં શામળાજી-વડનગર બાઈક યાત્રા, સાબરકાંઠા, ઇડર ખાતે શરૂ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 01:18 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનની 25 વર્ષ પૂર્ણતા ઉજવતા સેવા સંકલ્પ અભિયાનમાં શામળાજી-વડનગર બાઈક યાત્રા ઇડર, સાબરકાંઠા જિલ્લામાં પ્રારંભ થઈ, જેમાં સહમંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા..

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના મૂળેટી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનની 25 વર્ષ પૂર્ણતા ઉજવતા સેવા સંકલ્પ અભિયાનની શામળાજી-વડનગર બાઈક યાત્રા પ્રારંભ થયો.

આ પ્રસંગે સહમંત્રીઓ પ્રવિણ ગોર્ડનજી માલી અને સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા સહિત સંગઠનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

ભગવાન શામળિયાની પવિત્ર ભૂમિથી શરૂ થયેલી આ યાત્રા સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાની કોશિશ તરીકે યોજાઈ છે.

યાત્રા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો પર પસાર થઈ, લોકોમાં દેશપ્રેમ અને સામાજિક સેવા પ્રત્યેની ભાવના જગાડશે.
📲Get App