🔥 TRENDING રાજકોટમાં ઘરેલુ હિંસા મામલે પતિ સહિતના... English version of TV series 'Ramayana... I-Pop Emerges: Indian Pop Music Moves... Karnataka Cabinet clears land allocati... Monsoon weakens in Himachal Pradesh, w... Tamil Nadu grapples with fresh power c...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

22 વર્ષથી ફરાર આરોપીઓને અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Sep 2026, 11:46 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે 2003માં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને જેલમાંથી ભાગી છૂટવાના કેસમાં 22 વર્ષથી ફરાર રહેલા ચાર આરોપીઓને પકડ્યા.

અમરેલી પોલીસ દ્વારા 2003માં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને જેલમાંથી ભાગી છૂટવાના કેસમાં 22 વર્ષથી ફરાર રહેલા ચાર આરોપીઓને પકડવામાં આવ્યા.

પેરોલ ફર્લો સ્ક્વોડે છેલ્લા ચાર મહિનાથી તપાસ હાથ ધરતા, બગસરા અને દલખાણીયા બંને સ્થળોએ માનવ બાતમી અને ટેકનિકલ તપાસ કરી.

તપાસમાં જાણવા મળ્યું કે ત્રણ આરોપીઓ ધારી તાલુકાના ચલાલા ગામે આવેલા નિજાનંદ આશ્રમમાં સાધુના વેશમાં રહેતા હતા, જ્યારે ચોથા આરોપીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો.

બધા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઘારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
📲Get App