સેવાસેતુ કાર્યક્રમ તારીખ :21/09/2026
વલસાડ જિલ્લાના ઉંબરગામ તાલુકામાં પ્રજાના પ્રશ્નોના જગ્યા ઉપર ઉકેલ લાવવા માટેનો કાર્યક્રમ તારીખ 21-સપ્ટેમ્બર-26 ના રોજ યોજવામાં આવી રહ્યો છે, તેમાં સમાવિષ્ટ ગામોની યાદી - મરોલી,ધોડીપાડા, કોલીવાડ,સરઈ,માણેકપુર,મમકવાડા,ફણસા, કરાlજગામ, કલગામ, કનાડું, બીલીયા અને માંડા.