કોડીનાર શહેરના વિરાટનગરમાં વોર્ડ નંબર 2 માં આર્શીવાદ નો દીવોનો વિતરણ કરેલ છે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આજરોજ વિકસિત ભારત સંકલબ અને સેવા કાર્યના 25 વર્ષ અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન નિમિત્તે વોર્ડ નંબર 2 માં આશીર્વાદ દિવાનો વિતરણ કરેલ છે અને વોર્ડ નંબર 2 ના નગરપાલિકા સભ્ય નારણભાઈ બારડ મનુભાઈ રાઠોડ અસલમ ભાઈ ચૌહાણ ભાજપ શહેર મંત્રી રાજુભાઈ ગોસ્વામી બાલુભાઇ રામભાઈ રાઠોડ અને ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા