સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7
સાબરકાંઠામાં 19 દિવસમાં ચાંદીપુરા વાયરસના 7
શંકાસ્પદ કેસ: અત્યારસુધી 2 બાળકીઓના મોત, 1 પોઝિટિવ અને 1 ડિસ્ચાર્જ, 4 વેન્ટિલેટર પર
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા 19 દિવસમાં (26 જૂનથી 14 જુલાઈ સુધીમાં) જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે.
શંકાસ્પદ કેસ: અત્યારસુધી 2 બાળકીઓના મોત, 1 પોઝિટિવ અને 1 ડિસ્ચાર્જ, 4 વેન્ટિલેટર પર
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા 19 દિવસમાં (26 જૂનથી 14 જુલાઈ સુધીમાં) જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે.