🔥 ट्रेंडिंग दिल्ली में 100 कैमरों की फुटेज से झपटम... समस्तीपुर के पूर्व मुखिया के पति की हत... पात्रादेवी में ‘हुतात्मा स्मृति स्मारक... बिक्रम में अकीदत के साथ मनाया गया ईद म... બાયડ મામલતદાર કચેરી વિરોધ: જ્યાં છે ત્... सेरेना विलियम्स और कार्लोस अल्काराज़ न...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 26 अग. 2026, 07:12 PM 👁 7
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિધાનગરના સચિન સાવલિયાનું 18 ઓગસ્ટે મોત થયું હતું. તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
નકલી દારૂકાંડમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી છે.

નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
📲Get App