राजनीति
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 135મો મન કી બાત કાર્યક્રમ કર્ણાવતી ખાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો 135મો મન કી બાત કાર્યક્રમ કર્ણાવતી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના 135 માં મન કી બાત કાર્યક્રમ નું આયોજન GSC બેન્ક પલ્લવ ચાર રસ્તા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.